Saturday, March 20, 2010

જુઠ્ઠા સંસ્કાર,false rite

જુઠ્ઠા સંસ્કાર એટલે ... નાનપણ માં સાંભળેલી જાદુઈ છડી... જાદુઈ બી...જાદુઈ xxx.... જાદુઈ yyy ની વાર્તાઓ. પરંતુ તેના કારણે જ ભારતભરમાં ઉંમર વધે તોયે કઈક જાદુઈ મળી જવાની આશામાં લાખો લોકો જીવી જાય છે. અને વિદેશીઓ અહી આવીને તેઓને દેખી ને કહે છે ....કેવા સંતોષી જીવો છે....ભારતના ...? અને પછી જશ આપે અહીની આધ્યાત્મિકતા ને. એ વિદેશી તો પાછો તેના દેશ જઈને ...કામે વળગી જાય છે..

1 comment:

PANDIT said...

Dear Vipulsan,

With this blog one can get enough philosophy for life.

Regards.
-pratik