Wednesday, May 2, 2012

ઈતિહાસ

ફરફરે છે,ભૂગોળથી થયેલ અસંતોષના વાવટા
કિલ્લાના હરેક કાંગરે, કઇક હાર-જીત હોય છે.
સંસ્કૃતિ,કળા,શિક્ષણ ના બે ચાર પૂંઠાની વચ્ચે,
ઈતિહાસના, હજાર પાના રક્તરંજીત  હોય છે    : પ્રકાશનો પડછાયો 

No comments: